Safeer News

Breaking News from Ahmedabad

દેશ

Nestle કથિત રીતે બાળકોના દૂધમાં મધની જગ્યાએ ખાંડ ઉમેરી રહી હોવાનો રિપોર્ટમાં ખુલાસો

સ્વિસ તપાસ સંસ્થા પબ્લિક આઈનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો ભારતમાં, અન્ય એશિયન અને આફ્રિકન દેશોમાં વેચાતા બાળકોના દૂધનો સપ્યાય કરે છે વોશિંગ્ટન/નવીદિલ્હી,તા.૧૮ દુનિયામાં એવી ઘણી કંપનીઓ છે જે બાળકો માટે ઘણી પ્રોડક્ટ બનાવે છે. Nestle પણ તેમાંથી એક છે….

૩૦૦ રૂપિયાની ચોરીના કેદીને ૫ મહિનાની સજા, જેની પાછળ જેલમાં ખાવાનો ખર્ચ રૂ.૧ લાખ ૨૦ હજાર

નવીદિલ્હી,તા.૧૭ તિહાડ જેલના મહાનિદેશક સંજય બેનીવાલે કહ્યું કે, લગભગ ૭૦૦ કેદીઓને હોટલ ઉદ્યોગમાં નોકરી મળી છે અને ૧૨૦૦થી વધારે બંદી જેલમાંથી બહાર આવ્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં કામ કરવા માટે ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે. પીટીઆઈ મુખ્યાલયમાં એજન્સીના સંપાદકો સાથે વાતચીતમાં…

જાનવર પિતાએ પોતાની જ પુત્રીઓ પર બળાત્કાર કર્યો, પુત્રી ગર્ભવતી થતાં નવજાત બાળકીને વેચી મારી

દુષ્ટ પિતા છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે ગંદું કામ કરી રહ્યો હતો. જાનવર પિતાના આ કૃત્ય અંગે એક NGOએ પોલીસને જાણ કરી, ત્યાર બાદ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. બિહાર,તા.૧૬ બિહારમાં સંબંધોને શરમજનક બનાવી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે….

સમગ્ર વિશ્વમાં ઓરીનો ખતરો : ભારતમાં પણ વાયરલ રોગનું સંકટ વધી રહ્યું છે

ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં ૬૦ હજારથી વધુ બાળકો આ વાયરસને કારણે તેમની આંખોની રોશની ગુમાવે છે. નવીદિલ્હી,તા.૧૬ વિશ્વના સૌથી ઘાતક રોગોની યાદીમાં ઓરીનો પણ સમાવેશ થાય છે, જેને બોલચાલમાં ઓરી પણ કહેવામાં આવે છે. આ એક વાયરલ રોગ છે…

“Bournvita”ને હેલ્ધી ડ્રિંક શ્રેણીમાંથી હટાવી સરકારે ચેતવણી આપી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે તમામ ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિત આવા તમામ પીણાંને “હેલ્થ ડ્રિંક્સ”ની શ્રેણીમાંથી દૂર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી નવીદિલ્હી,તા.૧૩ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ ઈ-કોમર્સ કંપનીઓને હેલ્થ ડ્રિંક પર એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે, બોર્નવિટા…

બંદૂકની અણીએ બે સગી બહેનો પર બળાત્કાર

ડાન્સ પરફોર્મન્સ દરમિયાન જ બનાવ્યો હતો પ્લાન મધ્યપ્રદેશ,તા.૦૭ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં બે સગી બહેનો પર બંદૂકની અણીએ બળાત્કારનો મામલો સામે આવ્યો છે. અહીં જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર બહેનોને ડાન્સ અને ગાવા માટે આમંત્રિત કરવામાં આવી…

ફાઇનાન્સ કર્મચારીએ હપ્તો નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી આપતા મહિલાએ આત્મહત્યા કરી લીધી

ગ્રામજનોનો આરોપ છે કે, ફાઇનાન્સ કર્મચારીએ મહિલાને હપ્તા નહીં ભરે તો જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી, આ કારણે મહિલા તણાવમાં હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. બિહાર,તા.૦૭ બિહારના બેગુસરાયમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગોવિંદપુરમાં એક…

મારી માતાના કારણે હું અત્યાર સુધી “ઉમરાહ” કરી શક્યો નથી : શોએબ ઈબ્રાહિમ

શોએબને પૂછવામાં આવ્યું કે, તે “ઉમરાહ” (મુસ્લિમોમાં કરવામાં આવતી ધાર્મિક યાત્રા) પર કેમ નથી જઈ રહ્યો..? તેને ટ્રાવેલિંગ પસંદ છે. પરંતુ તે ઉડાનથી ખૂબ ડરે છે, તે ત્યારે જ ફ્લાઇટમાં ચઢે છે જ્યારે તેની પાસે બીજાે કોઈ વિકલ્પ ન હોય….

૮ એપ્રિલે ૪ કલાક ૨૫ મિનિટનું સૂર્યગ્રહણ, દિવસભર અંધકાર છવાયેલો રહેશે

આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ અમેરિકામાં સ્પષ્ટપણે જાેઈ શકાશે. આ સૂર્યગ્રહણ માટે અમેરિકામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૮ એપ્રિલે અમેરિકાના ઘણા રાજ્યોમાં શાળાઓ પણ બંધ રહેશે. નવીદિલ્હી,તા.૦૩ વર્ષ ૨૦૨૪નું પહેલું સૂર્યગ્રહણ ૮ એપ્રિલ, ૨૦૨૪, સોમવારના રોજ થવાનું…

ભ્રામક જાહેરાત મુદ્દે રામદેવે માફી માંગતા સુપ્રીમ કોર્ટે કહ્યું,”આ માફી સ્વીકાર્ય નથી”

સુપ્રીમ કોર્ટે રામદેવના વકીલને કહ્યું કે, તમારી પાસે અહીં દલીલ કરવા માટે કોઈ સ્થાન નથી. નવીદિલ્હી,તા.૦૨ યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાતોના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. બાબા રામદેવ વતી હાજર રહેલા…